ભરૂચ: દેશી મકાઇના દાણામાંથી શ્રીજીની 4 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ, નર્મદા નદીમાં વિસર્જન કરી જળચરોને મળશે ખોરાક
નટવરસિંહ રાઠોડના નિવાસ સ્થાને શ્રીજીની અનોખી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેઓના નિવાસ સ્થાને દેશી મકાઇના દાણામાંથી ભગવાન શ્રી ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું
/connect-gujarat/media/post_banners/f2e568c6b90ee53f99c38e1e5d2ebc2f6e2e2f77a16dfe14ccbfbb9827beb91b.jpg)
/connect-gujarat/media/post_banners/647b3d75bd2436eefb83ff8143a7177cd885abe2525420f4569b66f9e6d6c7b9.jpg)