ભાવનગર: મનીષ સિસોદિયાએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉનમાં સરકારી શાળાઓનું કર્યું નિરીક્ષણ,કહ્યું શાળાઓની આવી હાલત !
મનીષ સીસોદિયા એ સરકારી શાળાઓની મુલાકાત બાદ કહ્યું શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ.
/connect-gujarat/media/post_banners/a72ddc3029420bb83ace3244ca29c7dd9d7d0ecf944e145a0422dbd736bc5bfe.jpg)
/connect-gujarat/media/post_banners/ad3d3bb584c783e963580907873a858321427c6b60d9ed6b0479b4e4cd48b428.jpg)