Connect Gujarat

You Searched For "'Viswasthi Vikas Yatra"

ભાવનગર : 'વિશ્વાસથી વિકાસ યાત્રા' અંતર્ગત 728 સ્વ-સહાય જૂથોને રૂ. 943 લાખના સહાય ચેક વિતરણ કરાયા...

17 Sep 2022 2:39 PM GMT
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ હોલ, સરદારનગર ખાતે સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.