Connect Gujarat

You Searched For "Vyasji"

જ્ઞાનવાપી કેસ: વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ શરૂ રહેશે,ઇલાહાબાદ હાઇકોર્ટનો મુસ્લિમ પક્ષને ઝટકો

26 Feb 2024 5:32 AM GMT
જ્ઞાનવાપી મસ્જિદના તાહખાના (વ્યાસ ભોંટરાં)માં હિન્દુઓની પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આજે 26 ફેબ્રુઆરીએ આપ્યો હતો.