દેશબિહારના કૃષિ મંત્રી સુધાકર સિંહે કહ્યું "મારા વિભાગમાં ઘણા ચોર છે, અને અમે ચોરોના સરદાર છીએ..." કૃષિ મંત્રી સુધાકર સિંહ કૃષિ વિભાગના અધિકારીઓને ઠપકો આપતા કહ્યું કે, અમારા વિભાગમાં એવો કોઈ વિભાગ નથી કે, જે ચોરી ન કરે. By Connect Gujarat 12 Sep 2022 19:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn