Home > પ્રસંગ
You Searched For "પ્રસંગ"
ઝઘડિયામાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ખેડૂતો માટે ખેતી અંગે ખેડૂત જાગૃતિ શિબિર યોજાઈ
17 Oct 2019 11:30 AM GMTખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે નર્મદા ખાંડ ઉદ્યોગ...
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં બે દિવસીય સંમેલન એગ્રીવીઝન -૧૯ નું કરાયું આયોજન
12 Oct 2019 9:39 AM GMTવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ પૂર્ણ કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ છે. આ સંકલ્પ ને સાકાર કરવા હેતુ આજે આણંદ કૃષિ...
અંકલેશ્વર: સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ દ્વારા મહેશભાઇ જાકાસણીયાના સ્મર્ણાર્થે યોજાશે રક્તદાન કેમ્પ
11 Oct 2019 11:47 AM GMTસૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ અંકલેશ્વર દ્વારા ટ્રસ્ટી/પ્રમુખ અ.નિ.મહેશભાઇ રૂગ્નાથ જાકાસણીયાના સ્મર્ણાર્થે બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન...
કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે.સીંગ દ્વારા રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સને ખૂલ્લી મુકાઇ
11 Oct 2019 7:20 AM GMTકેન્દ્ર સરકારના ઉર્જા અને બિનપરંપરાગત ઉર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ અને તા.૧૨ મી ઓક્ટોબર, ૨૦૧૯ દરમિયાન સરદાર સરોવર ડેમ કેવડીયા...
ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલીસીમીયા તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
25 Sep 2019 7:24 AM GMT૨૫મી સપ્ટેમ્બર વલ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલીસીમીયા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...
અમદાવાદ : કનેક્ટ ગુજરાતના બે રિપોર્ટર “ટેલિવિઝન ન્યુઝ રિપોર્ટર ઓફ ધી યર” એવોર્ડથી સન્માનિત
24 Sep 2019 10:34 AM GMTઅમદાવાદ ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા એવૉર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ પદાર્પણ કરનાર ગુજરાત પત્રકારોને...
અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે 20 ઓકટોબરે રંગોળી સ્પર્ધા યોજાશે
11 Sep 2019 8:52 AM GMTઅંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે 20 ઓકટોબરે રંગોળી ફરિફાઇનું આયોજન કરાયું છે. સ્પર્ધાનો સમય બપોરના 2 થી સાંજના 6 વાગ્યાા સુધીનો રાખવામાં આવ્યો...
કેવડીયામાં જીપીસીબીના ઉપક્રમે એમીસન્સ ટ્રેડીંગ સ્કીમ અંગે વર્કશોપ
11 Sep 2019 7:07 AM GMTહવા પ્રદુષણની માત્રા ઘટાડવા માટેની એક મોટી પહેલનો 16મીના રોજથી પ્રારંભ કરવામાં આવશે. એમીસન્સ ટ્રેડીંગ સ્કીમ અંતર્ગત ઉદ્યોગગૃહોને જાણકારી અને...
ભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખોડલધામ યુવા સમિતિના ઉપક્રમે યોજાયો લાપસી મહોત્સવ
2 Sep 2019 10:10 AM GMTઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચ ખોડલધામ યુવા સમિતિ દ્વારા લાપસી મહોત્સવ ઉજવાયો હતો.. ભક્તિ દ્વારા એકતાની શક્તિની જ્યોત જગાવનાર ખોડલધામ...
નર્મદા જિલ્લો બાળલગ્ન મુકત બને તે માટે લેવાયો સામુહિક સંકલ્પ
30 Aug 2019 9:19 AM GMTનર્મદા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જિલ્લા કાળ સુરક્ષા એકમના સંયુકત ઉપક્રમે રાજપીપલામાં એમ.આર.આર્ટસ...
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી
5 Aug 2019 11:45 AM GMTગૃહ, ઉર્જા, કાયદો અને ન્યાયતંત્ર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને નર્સીંગ કોલેજ હોલ, સીવીલ...
તાપી જિલ્લામાં ડોલવણ અને ઉચ્છલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણીનું આયોજન:
31 July 2019 7:58 AM GMTઆદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત...