શિક્ષણગીર સોમનાથ : બાળક અક્ષર સારા કરતો ન હોવાથી વેરાવળની શાળાના આચાર્યએ ઢીબેડી નાંખ્યો, વાલીઓમાં રોષ... લેસન બુકમાં અક્ષર સારા થતાં નહોતા. જેનાં કારણે આચાર્ય રામ કામળિયાએ સામાન્ય બાબતે માસૂમ બાળકને ઢોરમાર માર્યો હતો. By Connect Gujarat 27 Feb 2023 18:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn