પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલ કોંગ્રેસને અનામત અંગે વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યુ છે,હાર્દિકે ટ્વિટ કરીને આ અંગે રાહુલ ગાંધીને ચીમકી આપી હતી.
તાજેતરમાં જોડાઇ શકે છે તેવી અટકળો વચ્ચે હાર્દિક પટેલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાટીદારોને અનામત આપવાને લઇને કોંગ્રેસ પાર્ટીનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.
હાર્દિકે ટ્વિટ કરી રાહુલને ચીમકી આપી હતી કે કોંગ્રેસ આગામી 3 નવેમ્બર સુધીમાં પાટીદારોને અનામત કેવી રીતે આપશે તે અંગે વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.