મેધા પાટકરે ભાડભૂત બેરેજ યોજનાનો કર્યો વિરોધ

મેધા પાટકરે ભાડભૂત બેરેજ યોજનાનો કર્યો વિરોધ
New Update

ભરૂચની મહત્વકાંક્ષી યોજના ભાડભૂત બેરેજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ભુમિપુજન કરવામાં આવ્યું હતુ.

જોકે યોજનાનો માછીમારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો,અને હવે નર્મદા બચાવો આંદોલનની સંસ્થાપક મેધા પાટકરે પણ તેમાં પોતાના સુર પુરાવ્યા છે.

મેધા પાટકરે ભાડભૂત ગામે માછીમારો સાથે એક બેઠક યોજી હતી.અને ભાડભૂત બેરેજનો વિરોધ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભાડભૂત

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article