અંકલેશ્વર: ૬ જુલાઈથી શરૂ થનાર સંગઠન પર્વ 2019 ના અનુસંધાનમાં બેઠક યોજાઇ

New Update
અંકલેશ્વર: ૬ જુલાઈથી શરૂ થનાર સંગઠન પર્વ 2019 ના અનુસંધાનમાં બેઠક યોજાઇ

અંકલેશ્વરના જલારામ બાપા મંદિર હોલ ખાતે ૬ જુલાઈથી શરૂ થનાર સંગઠન પર્વ 2019 ના અનુસંધાનમાં બેઠક યોજાઇ હતી.

તા ૨૯/૬/૨૦૧૯ના રોજ અંકલેશ્વરના જલારામ બાપા મંદિર હોલ ખાતે ૬ જુલાઈથી શરૂ થનાર સંગઠન પર્વ 2019 ના અનુસંધાનમાં બેઠક યોજાઇ હતી .આ બેઠકમાં સંગઠન પર્વના દક્ષિણ ગુજરાતના સૈયોજક રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લાના સૈયોજક ભુપેન્દ્રસિંહ રાઠોડ, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ધર્મેશભાઈ ભટ્ટ , ધર્મેશભાઈ મિસ્ત્રી અને જિલ્લાના અને તાલુકાના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનના વિવિધ મુદ્દે વિષેશ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

Latest Stories