અંકલેશ્વર: મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટે તંત્રની અપીલ, BLOનો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો!
1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.....
1 ઑક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.....
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનની કોઈ યુનિવર્સિટીએ ઔપચારિક રીતે વર્ગખંડોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ શરૂ કર્યું છે.
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામનરા હોલની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.
આ પરિણામો માત્ર બેઠકોના ગણિત સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તેમણે કેટલાક એવા મુદ્દાઓને કેન્દ્રમાં લાવ્યા છે, જે આગામી વિધાનસભા ચૂંટણીની દિશા નક્કી કરી શકે છે.
ભરૂચના આમોદથી વડોદરાના કરજણને જોડતા માર્ગનું રૂપિયા 280 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેનાથી સેકડો વાહન ચાલકોને રાહત મળશે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થવા અવસર પર મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન પોર્ટલના 1.65 લાખથી વધુ જન ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
29 વર્ષીય જેનીશ પટેલ બાઈક લઈ નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ આનંદ રેસ્ટોરન્ટ નજીક પૂરઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી
શ્રી કષ્ટભંજનદેવને એમ્બ્રોઇડરી વર્ક સાથે ફૂલની ડીઝાઇનવાળા વાઘા એવં ઓર્કિડ અને શેવંતીના ફુલોના શણગાર સહિત હીરા જડિત મુગટ ધરાવવામાં આવ્યો હતો.