🔴 Breaking
ઇંગ્લેન્ડ સામે ગિલની તોફાની ઇનિંગ્સ, ફિફટી સાથે નામે થયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડરાજપીપળામાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ નર્મદા જિલ્લા પોલીસની યોજાઇ ફ્લેગમાર્ચઅલ્ટો કારને બચાવવા 22 ચક્કાની ટેન્કર ટ્રક રસ્તા પરથી ખાબકી, ડ્રાઇવરની સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળીઅંકલેશ્વરમાં 3 પોલીસકર્મી રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા, બુટલેગરનો ફોન પરત આપવા માંગી હતી લાંચકર્ણથી અશ્વત્થામા સુધી ‘કલ્કી-2’માં અનેક રહસ્યો ખુલશે, ‘મહાભારત’ સાથેના જોડાણ અંગે નિર્દેશકનું નિવેદન…‘અયોધ્યાની આડમાં રાષ્ટ્રની ઓળખ અને શ્રદ્ધા પર હુમલો’, હિન્દુ તીર્થસ્થાનો બની રહ્યા છે નિશાન : CM યોગી આદિત્યનાથભરૂચ: ઇનર વ્હીલ ક્લબનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યાભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ મેદાને, ઉમેદવારી પત્રો ભરાયાઇંગ્લેન્ડ સામે ગિલની તોફાની ઇનિંગ્સ, ફિફટી સાથે નામે થયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડરાજપીપળામાં ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ નર્મદા જિલ્લા પોલીસની યોજાઇ ફ્લેગમાર્ચઅલ્ટો કારને બચાવવા 22 ચક્કાની ટેન્કર ટ્રક રસ્તા પરથી ખાબકી, ડ્રાઇવરની સમયસૂચકતાએ મોટી દુર્ઘટના ટાળીઅંકલેશ્વરમાં 3 પોલીસકર્મી રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા, બુટલેગરનો ફોન પરત આપવા માંગી હતી લાંચકર્ણથી અશ્વત્થામા સુધી ‘કલ્કી-2’માં અનેક રહસ્યો ખુલશે, ‘મહાભારત’ સાથેના જોડાણ અંગે નિર્દેશકનું નિવેદન…‘અયોધ્યાની આડમાં રાષ્ટ્રની ઓળખ અને શ્રદ્ધા પર હુમલો’, હિન્દુ તીર્થસ્થાનો બની રહ્યા છે નિશાન : CM યોગી આદિત્યનાથભરૂચ: ઇનર વ્હીલ ક્લબનો ૬૧મો પદગ્રહણ સમારંભ યોજાયો, નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યાભરૂચ: નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ મેદાને, ઉમેદવારી પત્રો ભરાયા
Featured

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રો બીજી તરફ, શાળા દ્વારા હંગામી ધોરણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની કોઈપણ વ્યવસ્થા કરવામાં નહીં આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગે ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, શાળામાં આવવા જવાનો રસ્તો બંધ હોવાથી બાળકોને જોખમી રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. શાળાની બાજુમાં ગરનાળુ તૂટી ગયેલું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાલાકી પડી રહી છે. ફરજિયાત તૂટેલા ગરનાળા પરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ આ જોખમી રસ્તા પરથી શાળામાં આવી શકે તેમ નથી. જેથી વાલીઓ પોતાના બાળકોની સલામતી જોતા તેમને શાળાએ મોકલતા નથી. પણ સામે શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં શિક્ષકો તો હાજરી પુરાવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ પ્રવેશી શક્યા નથી. સમગ્ર મામલાને લઈને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 દિવસ બાદ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં બેસાડવાનો નિર્ણય લીધો છે. નવસારી-વેજલપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંકલનના અભાવે વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ બગાડવાનો વારો આવ્યો છે, ત્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ આ બાબતે નક્કર કામગીરી કરે એવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

Featured

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

નવસારી : કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા જવાના માર્ગે ગરનાળુ તૂટી જતાં વિદ્યાર્થીઓને હાલાકી, 5 દિવસ શિક્ષણ કાર્ય બંધ..!

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગ ઉપર ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રો બીજી તરફ, શાળા દ્વારા હંગામી ધોરણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણની કોઈપણ વ્યવસ્થા કરવામાં નહીં આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

નવસારીની કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાં જવાના માર્ગે ગરનાળુ તૂટી જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, શાળામાં આવવા જવાનો રસ્તો બંધ હોવાથી બાળકોને જોખમી રસ્તા પરથી પસાર થવાની નોબત આવતી હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે. શાળાની બાજુમાં ગરનાળુ તૂટી ગયેલું હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે હાલાકી પડી રહી છે. ફરજિયાત તૂટેલા ગરનાળા પરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ આ જોખમી રસ્તા પરથી શાળામાં આવી શકે તેમ નથી. જેથી વાલીઓ પોતાના બાળકોની સલામતી જોતા તેમને શાળાએ મોકલતા નથી. પણ સામે શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે હંગામી ધોરણે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શાળામાં શિક્ષકો તો હાજરી પુરાવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓ પ્રવેશી શક્યા નથી. સમગ્ર મામલાને લઈને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 દિવસ બાદ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં બેસાડવાનો નિર્ણય લીધો છે. નવસારી-વેજલપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સંકલનના અભાવે વિદ્યાર્થીઓએ પોતાનું શિક્ષણ બગાડવાનો વારો આવ્યો છે, ત્યારે નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખ આ બાબતે નક્કર કામગીરી કરે એવી વાલીઓ માંગ કરી રહ્યા છે.