🔴 Breaking
ચૈતર વસાવાના જામીન ના મંજૂર,’જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે : હાઈકોર્ટેભરૂચ: જે.પી.કોલેજ ખાતે 77મો વન મહોત્સવ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતભાવનગર : ખાનગી બોયઝ હોસ્ટેલમાં ધો.9ના વિદ્યાર્થી પર અમાનુષી અત્યાચાર,ત્રાસથી સગીર રાત્રે ડાયપર પહેરવા મજબૂર બન્યોસુરેન્દ્રનગર : શ્રાવણ માસમાં ધ્રાંગધ્રાના ફુલેશ્વર મહાદેવ મંદિરે શિવભક્ત ચુનીલાલની 50 વર્ષની અખંડ શ્રદ્ધાભરૂચ: પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે અનોખી માન્યતા, માનતા પૂર્ણ થતા ભક્તો ચઢાવે છે દૂધીસુરત : કતારગામમાં રુદ્રાભિષેકની સામગ્રીમાંથી બનાવાયું ઓર્ગેનિક ખાતર!શ્રદ્ધા અને સ્વચ્છતાનો સંગમ સર્જાયોભરૂચ: ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું કરાયુ નિર્માણભરૂચ:ખારવા પંચ વેજલપુર દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો, PSI મનીષ મિસ્ત્રી દ્વારા ગરીબ બાળકોના અભ્યસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાતચૈતર વસાવાના જામીન ના મંજૂર,’જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે : હાઈકોર્ટેભરૂચ: જે.પી.કોલેજ ખાતે 77મો વન મહોત્સવ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતભાવનગર : ખાનગી બોયઝ હોસ્ટેલમાં ધો.9ના વિદ્યાર્થી પર અમાનુષી અત્યાચાર,ત્રાસથી સગીર રાત્રે ડાયપર પહેરવા મજબૂર બન્યોસુરેન્દ્રનગર : શ્રાવણ માસમાં ધ્રાંગધ્રાના ફુલેશ્વર મહાદેવ મંદિરે શિવભક્ત ચુનીલાલની 50 વર્ષની અખંડ શ્રદ્ધાભરૂચ: પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે અનોખી માન્યતા, માનતા પૂર્ણ થતા ભક્તો ચઢાવે છે દૂધીસુરત : કતારગામમાં રુદ્રાભિષેકની સામગ્રીમાંથી બનાવાયું ઓર્ગેનિક ખાતર!શ્રદ્ધા અને સ્વચ્છતાનો સંગમ સર્જાયોભરૂચ: ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું કરાયુ નિર્માણભરૂચ:ખારવા પંચ વેજલપુર દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો, PSI મનીષ મિસ્ત્રી દ્વારા ગરીબ બાળકોના અભ્યસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત

Tag: <span>Navsari</span>

નવસારી : શહેરને 475 કરોડના વિકાસ કાર્યોની ભેટ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું એસટી બસ ટર્મિનલ ખુલ્લું મુકાયું

Nov 26, 2025 1 min read

નવસારીમાં રૂપિયા 82.07 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી આધુનિક ST બસ સ્ટેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સમાચાર…

નવસારી : અનાજ કરિયાણાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડી, ભેજાબાજોએ હનીટ્રેપમાં ફસાવવાનું પણ કાવતરું રચ્યું

Nov 4, 2025 1 min read

નવસારીમાં અનાજ કરિયાણાના વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા હતા,વેપારીને ભેજાબાજોએ અંજીરના બદલામાં ખજૂર મોકલી આપીને 5.53 લાખની છેતરપિંડી કરી…

નવસારી : બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો, FSL-ડોગ સ્ક્વોર્ડની મદદથી પોલીસ તપાસ શરૂ…

Oct 29, 2025 1 min read

નવસારી નજીક હાઈવે પર બંધ પડેલી મિલમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોર્ડની મદદથી વધુ…

નવસારી : ખેતીમાં નુકસાની અંગેનો ચિત્તાર મેળવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ,ખેડૂતોને યોગ્ય વળતર માટે કરશે રજૂઆત

Oct 28, 2025 1 min read

નવસારી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુક્સાનીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે,ત્યારે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી…

નવસારી : વાવાઝોડા સાથે વરસેલા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં વિનાશ વેર્યો, ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા…

Sep 29, 2025 1 min read

નવસારી જિલ્લામાં ભારે પવન અને વરસાદને લીધે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, અને ઘરોના પતરા ઉડી ગયા હતા. વૃક્ષો…

નવસારી : નવરાત્રીના મધ્યાંતરે ભારે પવન સાથે વરસેલા વરસાદે સર્જી તારાજી,સરકારી અનાજના 277 ટન જથ્થાને નુકસાન

Sep 28, 2025 1 min read

નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે વરસેલા ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે ચીખલી તેમજ વાંસદા તાલુકાના વિવિધ ગામડાઓમાં તારાજી…

નવસારી :દાંડીના દરિયા કિનારે શંકાસ્પદ ટેન્કર તણાઈને આવતા કુતૂહલ,ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું પોલીસનું અનુમાન

Sep 8, 2025 1 min read

નવસારી જિલ્લાના દાંડીના દરિયા કિનારે પૂનમની ભરતીના પાણીમાં એક ટેન્કર તણાઈ આવ્યું હતું,જલાલપોર  પોલીસ દ્વારા આ ટેન્કરમાં પ્રવાહી ભરેલું હોવાનું અનુમાન લગાવીને તપાસ…

નવસારી :  અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં 77 ગામોના સમાવેશ કરવા મુદ્દે ખેડૂતોનો વિરોધ,વળતર મુદ્દે અસરગ્રસ્તોમાં આક્રોશ

Sep 1, 2025 1 min read

નવસારી જિલ્લામાં અરબ ડેવલપમેન્ટ ઓથોરીટીમાં જલાલપુર સહિત 77થી વધુ ગામોના સમાવેશ સામે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી…

નવસારી : જાફરાબાદમાં મધદરિયે બોટ ડૂબી જવાની ઘટનામાં બે ખલાસીના મૃતદેહ દાંડી કિનારેથી મળી આવ્યા,હજી સાત લાપતા

Aug 29, 2025 1 min read

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના…

નવસારી : લિફ્ટમાં ફસાઈ જતા પાંચ વર્ષના બાળકનું મોત,ફાયર જવાનોએ લિફ્ટનો દરવાજો કાપી સાર્થકને બહાર કાઢ્યો પણ બચાવી ન શક્યા

Aug 25, 2025 1 min read

નવસારીના વિજલપુરમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના…