-
ભરૂચ રેલવે પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન
-
ચોરી થયેલ સામાન મૂળ માલિકોને પરત કરાયો
-
રૂ.8.59 લાખનો સામાન પરત કરવામાં આવ્યો
-
કુલ 17 મોબાઈલ પરત કરાયા
ચોરી,લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. રેલવે પોલીસ દ્વારા 3.9 લાખની કિંમતના 17 મોબાઇલ તેમજ રૂપિયા 5.50 લાખની
