🔴 Breaking
કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટર રિષિકાંત સિંહે ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર મેડલકેનેડામાં $139 મિલિયનનું 1.7 ટન ડ્રગ્સ જપ્ત: ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો સહિત 19 લોકોની ધરપકડ!મોબાઈલ અને કોમ્પ્યુટરથી થતા ગરદનના દુખાવાથી છો પરેશાન? આ 7 ઘરેલુ ટિપ્સ આપશે તુરંત રાહતસ્ટોર પર ગયા વિના જ ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો Airtel eSIM, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ14 વર્ષ બાદ GHOST RIDER નવા અવતાર, નિકોલસ કેજનું સ્થાન લેશે આ સુપરસ્ટાર!નર્મદા : જિલ્લામાં મુસાફરી બનશે વધુ સરળ,રાજ્ય સરકારે રાજપીપળા ડેપોને ફાળવી 11 નવી એસટી બસભરૂચ: હાંસોટના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભા યોજાઈભરૂચ: APMC માર્કેટમાં અસહ્ય ગંદકીના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક, આંદોલનની ઉચ્ચારી ચીમકીકોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટર રિષિકાંત સિંહે ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર મેડલકેનેડામાં $139 મિલિયનનું 1.7 ટન ડ્રગ્સ જપ્ત: ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવરો સહિત 19 લોકોની ધરપકડ!મોબાઈલ અને કોમ્પ્યુટરથી થતા ગરદનના દુખાવાથી છો પરેશાન? આ 7 ઘરેલુ ટિપ્સ આપશે તુરંત રાહતસ્ટોર પર ગયા વિના જ ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો Airtel eSIM, જાણી લો સ્ટેપ-બાય-સ્ટેપ14 વર્ષ બાદ GHOST RIDER નવા અવતાર, નિકોલસ કેજનું સ્થાન લેશે આ સુપરસ્ટાર!નર્મદા : જિલ્લામાં મુસાફરી બનશે વધુ સરળ,રાજ્ય સરકારે રાજપીપળા ડેપોને ફાળવી 11 નવી એસટી બસભરૂચ: હાંસોટના વમલેશ્વર ગામ ખાતે શ્રી રેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મસભા યોજાઈભરૂચ: APMC માર્કેટમાં અસહ્ય ગંદકીના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક, આંદોલનની ઉચ્ચારી ચીમકી
Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા, 15 સંક્રમિતોના મોત

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.

Featured

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા, 15 સંક્રમિતોના મોત

દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.