જાણો આણંદની મુલાકાત દરમિયાન તીડ મુદ્દે શું કહ્યું કૃષિમંત્રી રૂપાલાએ..!

Update: 2020-01-19 12:52 GMT

આણંદની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ  બનાસકાંઠામાં આવેલા તીડ મુદ્દે નિવેદન આપયું હતું.

તેમણે જણાવ્યું કે, ગ્લોબલ વોમીંગ અને કલાઈમેંટ ચેન્જની

અસરો, વરસાદ,ઠંડી ઉપર,તાપમાન પર આવે છે.

એજ રીતે તીડમાં બીહેવીરીયલ ચેન્જ જોવા મળી રહ્યો છે. આમઓ આ સમય તીડને આવવાનો નથી.

બે મહિનાથી સમગ્ર તંત્રની નજર છે જ. હાલમાં પણ રાજ્ય સરકાર અને ભારત સરકારના

સંસાધનો તેનો ચોકસાઈ પૂર્વક સામનો કરી રહ્યા છે.

Similar News