નિવૃત્ત IAS પ્રદીપ શર્મા દોષિત જાહેર, ટૂંક સમયમાં સજા જાહેર થશે
અમદાવાદમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને લઈને ચાલી રહેલા વર્ષો જૂના કેસનો આજે ચુકાદો આવ્યો છે. ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા
અમદાવાદમાં નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને લઈને ચાલી રહેલા વર્ષો જૂના કેસનો આજે ચુકાદો આવ્યો છે. ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ અતિવ્યસ્ત બ્રિજ એવા સુભાષબ્રિજનો સ્પાનનો ભાગ બેસી જઈ તિરાડ પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ “સખાવતનું બીજું નામ “પારસી” છે, તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી
મૃતક સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો.....
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તે માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. આ પ્રયાસોના અંતે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની યજમાની મળી છે
અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો......
સાબરમતી રિવરફ્રન્ટ પર રૂપિયા 12 કરોડના ખર્ચે બનેલો લિનિયર ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસયાત્રાને પણ પ્રદર્શિત કરે છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025’નો શુભારંભ કરાવ્યો
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત 4 દિવસીય વ્યાખ્યાન-માળાનો શુભારંભ કરવામાં આવ્યો