TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ: મેનેજર યુવરાજસિંહને સેશન્સ કોર્ટે જામીન આપ્યા
અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી, જેમાં મેનેજર યુવરાજસિંહનો પણ સમાવેશ થતો હતો
અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને પોલીસે આ મામલે અનેક લોકોની ધરપકડ કરી હતી, જેમાં મેનેજર યુવરાજસિંહનો પણ સમાવેશ થતો હતો
રાજકોટમાં પરણિત મહિલા પાણીપુરી ખાવા જઉં છુ તેમ કહીને બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ ઘરે પણ કોઈને જાણ થઈ નહતી અને સવારે મૃતદેહ મળી આવ્યો..
“જ્યાં ટુકડો, ત્યાં હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજરોજ 226મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ જિલ્લાના વીરપુર ધામ ખાતે માનવ મહેરામણ ઊમટ્યું હતું.
ગોંડલ શહેર સ્થિત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે IIMUN રાજકોટ-ચેપ્ટર 2025 અંતર્ગત ફોર્મર ઇન્ડિયન એમ્બેસેડર દિપક વોરાના અધ્યક્ષસ્થાને ત્રિદિવસીય એજ્યુકેશનલ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 38 આરોપીઓ 8થી 10 ગુનામાં સંડોવાયેલા હતા. તેવા 38 આરોપીનું એક લિસ્ટ તૈયાર કરી સરકારી જમીન પર ઉભા કરાયેલા દબાણ દૂર કરાયા
ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
માત્ર 4 વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ વડે શિક્ષિકાએ ઇજા પહોચાડી હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે, ત્યારે ફરિયાદના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.