મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લામાં ઘણા સમય પહેલા શુલ્પાનેશ્વર અભયારણ્યમાં વાઘની વસ્તી જોવા મળતી હતી પરંતુ જંગલ વિસ્તાર ઘટતા આ વન્યજીવ જીલ્લામાંથી લુપ્ત થવા લાગ્યા છે જોકે પ્રવાસન ધામ તરીકે વિકસતા આ જીલ્લામાં હાલ નર્મદા બંધ અને આ બંધ થાળની નજીકજ દુનિયાની સહુથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે ત્યારે આ નર્મદા જીલ્લામાં પ્રવાસન ક્ષેત્રને હજી પણ વેગ મળે તે હેતુથી નર્મદાના ગરુડેશ્વરથી કેવડિયા નર્મદા બંધ સ્થળની વચ્ચે ટાઈગર સફારી બનાવી પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરવા ગુજરાત સરકાર અને વન વિભાગ પ્રયત્નશીલ છે નર્મદા જીલ્લો ૧૨00 ચોરસ કિલોમીટર નો વિસ્તાર છે અને ગીચ જંગલોથી ભરપુર ૬00 ચોરસ કિલોમીટર