ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજના અંતિમ સંસ્કારમાં ફિલ્મી હસ્તીઓ રહી ઉપસ્થિત
ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયનું મુંબઈમાં શનિવારના રોજ અવસાન થયુ હતુ.જાણવા મળ્યુ છે કે તે કેટલાક સમયથી કેન્સરની બીમારી હતી. જેથી તેમને લીલાવતી હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા, અને ત્યાંજ તેમનું અવસાન થયુ હતુ.