કાર પરથી લાલબત્તી દૂર કરતા સીએમ વિજય રૂપાણી

Update: 2017-04-20 06:26 GMT

કેન્દ્ર સરકાર દ્વારા 1 મે થી મંત્રીઓ તેમજ સરકારી અધિકારીઓના વાહન પરથી લાલબત્તી દૂર કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જે સુચના નો અમલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો.

વલસાડના ધરમપુર ના ઓઝરપાડા ખાતે વોકેશનલ તાલીમ કેન્દ્ર ના લોકર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પોતાની સ્કોર્પિયો કાર પરથી જાતે જ લાલ લાઈટ કાઢી નાખી હતી, અને કેન્દ્ર સરકારના આ નિર્ણય ને તેઓએ આવકાર્યો હતો.

 

Similar News