અંકલેશ્વર: રામકુંડ ખાતે કરાઇ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

New Update
અંકલેશ્વર: રામકુંડ ખાતે કરાઇ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

અંકલેશ્વર રામકુંડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ભાજપા અગ્રણી જનક શાહ સહિત સામાજિક વનીકરણ રેન્જ, અંકલેશ્વર, મહાવીર ઇન્ટરનેશનલ, જેસીઆઈ, પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર, અંકલેશ્વર જર્નલિસ્ટ એસો., ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ તથા રામકુંડ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો જેમાં ૭૦ થી વધુ વૃક્ષો વાવવા સાથે પર્યાવરણનું જતન કરવા પ્રતિજ્ઞા કરવામાં આવી હતી.

Latest Stories