અંકલેશ્વર: રામકુંડ ખાતે કરાઇ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
BY Connect Gujarat5 Jun 2019 5:57 AM GMT
X
Connect Gujarat5 Jun 2019 5:57 AM GMT
અંકલેશ્વર રામકુંડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="97492,97493,97494,97495,97496,97497,97498"]
જેમાં ભાજપા અગ્રણી જનક શાહ સહિત સામાજિક વનીકરણ રેન્જ, અંકલેશ્વર, મહાવીર ઇન્ટરનેશનલ, જેસીઆઈ, પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર, અંકલેશ્વર જર્નલિસ્ટ એસો., ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ તથા રામકુંડ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો જેમાં ૭૦ થી વધુ વૃક્ષો વાવવા સાથે પર્યાવરણનું જતન કરવા પ્રતિજ્ઞા કરવામાં આવી હતી.
Next Story