અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે ધનુરમાસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી આવેલ છે આ ધાર્મિક સ્થળે સવારે મંગળા દર્શન,મંગળા આરતી સહિતના વિવિધ ઝાંખીઓના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સેવા અધિકારી મનોજ લાલજી ઠાકોરના અનેરા દર્શન કરાવી રહ્યા છે આ અતિ પૌરાણિક રાધાવલ્લભજીની હવેલી ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170