author image

Connect Gujarat Desk

જાણો શાકભાજી અને મસાલાથી ભરપૂર ચિવડા પુલાવ બનાવવાની રેસીપી
ByConnect Gujarat Desk

શાકભાજી અને મસાલા ઉમેરીને તેને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર ચિવડા પુલાવ બનાવવાની સરળ રેસીપી. વાનગીઓ | સમાચાર

કરિશ્મા કપૂરના બાળકોની હાઈકોર્ટમાં અરજી, સંજય કપૂરની પ્રોપર્ટીમાં હિસ્સો માંગ્યો
ByConnect Gujarat Desk

કરિશ્મા-સંજયના બાળકોએ સાવકી માતા પ્રિયા સચદેવ પર બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાનો આરોપ લગાવીને રૂ. 30 હજાર કરોડની સંપત્તિમાં 20-20% હિસ્સો માંગ્યો છે. મનોરંજન | સમાચાર

નેપાળમાં સ્થિતિ બેકાબૂ થતાં કાઠમંડુ જતી ફ્લાઇટ રદ, ભારતીયોને એલર્ટ રહેવા સૂચના, હેલ્પલાઇન નંબર જાહેર
ByConnect Gujarat Desk

ભારતની ટોચની એરલાઈન એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલનને ધ્યાનમાં લેતાં દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઈટ કેન્સલ કરી છે. દુનિયા | સમાચાર

વિદ્રોહની આગમાં સળગ્યું કાઠમાંડુ, ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જારી, સુરક્ષા જડબેસલાખ
ByConnect Gujarat Desk

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પોલીસ એલર્ટ મોડમાં છે. દેશ | સમાચાર

નેપાળના PM કેપી શર્મા ઓલીનું રાજીનામું, પ્રદર્શનકારીઓના કબજામાં સંસદ ભવન
ByConnect Gujarat Desk

ભારે વિરોધ પ્રદર્શનના કારણે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. દુનિયા | સમાચાર

આ ટીપ્સ અપનાવી ઘરે બનાવો ફરાળી સેન્ડવીચ, જાણો સરળ રેસીપી
ByConnect Gujarat Desk

જો તમે કંઈક નવું, સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ખાવાના શોખીન છો, તો સાબુદાણા નગેટ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ નાસ્તો બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. વાનગીઓ | સમાચાર

AC ક્યારે સર્વિસ કરાવવી ? 90% લોકોને સર્વિસિંગનો યોગ્ય સમય ખબર નથી
ByConnect Gujarat Desk

ACનો ઉપયોગ ઠંડી માટે થાય છે પણ તેની સર્વિસિંગ ક્યારે કરાવવી તે ઘણાને ખબર નથી. સ્પ્લિટ કે વિન્ડો AC બંનેને વર્ષમા કેટલી વાર સર્વિસ કરાવવી જોઈએ જાણી લો. ટેકનોલોજી | સમાચાર

દિલ્હીમાં આજથી ફરી વરસાદ પડવાની આગાહી, હરિયાણામાં વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત
ByConnect Gujarat Desk

 હવામાન વિભાગનું અનુમાન છે કે મંગળવારે દિલ્હીમાં વરસાદની શક્યતાઓ છે. જોકે કોઇ પણ પ્રકારની ચેતવણી જારી કરવામાં નથી આવી.  દેશ | સમાચાર

હિંસક પ્રદર્શનો વચ્ચે નેપાળમાં રહેતા ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઇઝરી; જાણો શું કહ્યું?
ByConnect Gujarat Desk

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર મામલે સરકાર સામે હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા હતાં, જેમાં 19 લોકોના મોત અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. દુનિયા | સમાચાર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર, સેનાના ત્રણ સૈનિકો ઘાયલ
ByConnect Gujarat Desk

કુલગામ એન્કાઉન્ટર દરમિયાન અત્યાર સુધીમા એક આતંકવાદી ઠાર મરાયો છે. તે સફરજનના બગીચામાથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે સુરક્ષા દળોએ તેને ઠાર માર્યો હતો દેશ | સમાચાર

Latest Stories