New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/21170449/maxresdefault-282.jpg)
ભરૂચ એસ.ટી.મજદૂર સંઘની સામાન્ય સભાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
ભરૂચના આંબેડકર ભવન ખાતે રવિવારના રોજ એસ.ટી.મજદૂર સંઘની સામાન્ય સભા યોજાય હતી. આ પ્રસંગે સંઘના પ્રદેશ પ્રમુખ જગદીશ પટેલ,મંત્રી મહેશ વેકરીયા,ભરૂચ વિભાગના પ્રમુખ નવનીત પરમાર તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં સંઘના વિવિધ મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો સાથે જ સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
Latest Stories