ભરૂચ: હજરત સૈયદ અહમદ બિન અલ એદ્રુસ બાવાના 423માં ઉર્સ શરીફની ઉજવણી
કોમી એકતા તેમજ ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન સૈયદ એદ્રુસ બાવાના 423માં ઉર્સ મુબારકની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી
કોમી એકતા તેમજ ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન સૈયદ એદ્રુસ બાવાના 423માં ઉર્સ મુબારકની ઉજવણી મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી
સુરતના ઉધના વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કલરયુક્ત પાણીએ જમાવટ કરી છે,જેના કારણે સ્થાનિક લોકોને રસ્તા પરથી પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
રંગઅવધૂત મહારાજ અજ્ઞાત વાસના સ્થળ એવા જુના કાસીયા આંબાવાડી ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી
કન્વિનર પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા દ્વારા વિધવા બહેનોને પેંશન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેંશન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો
અંકલેશ્વર-ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે એક ઇસમ પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો
ઉદ્યોગોમાં ડ્રમ મુકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટીયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવતા રસ્તો બંધ થઈ જતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી