ભરૂચ ભરૂચ: પ્લેનક્રેશની ઘટનામાં DNA મેચ થતા 3 પેસેન્જરોના મૃતદેહ વતન લવાયા, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા By Connect Gujarat Desk 16 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે..... By Connect Gujarat Desk 15 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના ખડોલી ગામે સિલિકા પ્લાન્ટમાં કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું... ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું By Connect Gujarat Desk 14 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વરની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વાલીઓનો હોબાળો, શાળા સંચાલકોને કરાય રજુઆત વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે. By Connect Gujarat Desk 14 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રેલવે ગોદીથી આશ્રય સોસાયટી તરફનો માર્ગ અતિ બિસ્માર, તાત્કાલિક સમારકામની માંગ ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે ત્યારે માર્ગના તાત્કાલિક સમારકામની માંગ By Connect Gujarat Desk 12 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ: શિક્ષણના વ્યાપારીકરણ સામે DEOની લાલ આંખ,2 શાળાઓને નોટીસ ફટકારી ખુલાસો માંગતા ખળભળાટ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ દ્વારા શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમીકસ ઇન્ટરનેશનલ સ્કુલને નોટિસ પાઠવવામાં આવી By Connect Gujarat Desk 12 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવવા સહિત વધુ એક ST બસ ફાળવવા ગ્રામજનોની રજૂઆત... ઝઘડીયા તાલુકાના હરીપુરા મુખ્ય માર્ગ પર બસ સ્ટેન્ડ બનાવાની ગામના જાગૃત નાગરિકો દ્વારા ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મૌખિક રજૂઆત કરવામાં આવી... By Connect Gujarat Desk 07 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હસ્તકલા કૌશલ્યને ખીલવવા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સરસ મેળાનું આયોજન, કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે પ્રારંભ હસ્તકલા કૌશલ્યને ખીલવવા યોજાયેલા સરસ' મેળામાં ગુજરાત રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે By Connect Gujarat Desk 06 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસે નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનો કરાયો પ્રારંભ, મહિલાઓની ભાગીદારીથી પર્યાવરણનું કરાશે જતન ભરૂચ નગર સેવા સંબંધ દ્વારા અમૃત મિત્ર યોજના નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓની ભાગીદારી થકી પર્યાવરણના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો.... By Connect Gujarat Desk 05 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn