New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/24121920/WhatsApp-Image-2019-11-23-at-10.27.55-PM.jpeg)
ભરૂચમાં આવેલા બાબસાહેબ આંબેડકર ભવન ખાતે ધી વીર મેઘમાયા બચત,ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની પ્રથમ વાર્ષિક સામન્ય સભા મળી
હતી.
સભાના અધ્યક્ષ ધનજીભાઈ પરમારે તેમના વક્તયવ્યમાં આ તમારૂં,આ અમારૂં કર્યા વગર સમાજ માટે આગળ આવીને સમાજ ઉપયોગી કામ કરવા
જણાવ્યું હતું. જેમની આ વાતને સભામાં હાજર સભાસદોએ વધાવી લીધી હતી. પ્રથમ સામાન્ય
સભામાં મોટી સંખ્યામાં મંડળીના સભાસદો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
Latest Stories