ભરૂચ ભરૂચ: વાલિયાના વટારીયા નજીક ખાદ્યતેલ ભેરલું ટેન્કર પલટી ગયું, લોકોએ તેલની ચલાવી લૂંટ અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો.તે દરમિયાન વાલીયાના વટારીયા ગામના વળાંક પાસે ચાલકને ઝોકું આવી જતા ટેન્કર બે પલટી મારી ગયું હતું. By Connect Gujarat Desk 05 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના કડોદરા ગામે ગ્રામજનોએ જનતા રેડ કરી ભૂમાફિયાઓને ઝડપી પાડ્યા, તંત્રએ રૂ.1.70 કરોડની મશીનરી જપ્ત કરી ભરૂચના વાગરા તાલુકાના વજાપરા ગામેથી ભૂ માફિયાઓ મોટા પ્રમાણમાં માટી ચોરી કરી રહ્યા હતા અને માટી ભરેલી ટ્રક કડોદરા ગામની સીમમાં રહીને લઈ જવાતી હતી. By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયાના નલધરી ગામ નજીક ટ્રકમાં આગ, વીજ લાઇનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નિકળી ભરૂચના વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના નાળા વીજ લાઈનને મટીરીયલ નાખવા આવેલ હાઈવા ટ્રક અડી જતા તેમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલીયામાં વાછરડીનું મારણ કરનાર ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ખેડૂતોએ અનુભવ્યો હાશકારો તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી. By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: 4 કેન્દ્રો પર NEET-2025ની પરીક્ષા યોજાય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સમગ્ર જિલ્લામાં કુલ 1968 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી રહ્યા છે. NEET પરીક્ષાની કામગીરી માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ જરૂરી આયોજન અગાઉથી કરી લેવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: NH 48 પર જુના સરદારબ્રિજની રેલીંગનો એક તરફનો ભાગ ધરાશાયી, બ્રિજ વાહનવ્યવહાર અર્થે બંધ કરાયો ! ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો છે જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો By Connect Gujarat Desk 04 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શ્રમિક પરિવારના બાળકને મળ્યું નવજીવન, હૃદયમાં કાણું હોવાનું નિદાન થતા કરાયુ સફળ ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમનીમદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય ખોલ્યું હોવાના કોંગ્રેસના આક્ષેપ ! ભરૂચની આમોદ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે કાર્યાલય શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસના 16 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આપ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે યોજાશે પરિવર્તન સંકલ્પ સભા, આગેવાનો કરશે ઉપવાસ ! ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 30 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn