🔴 Breaking
પાટણ : રથયાત્રા પૂર્વે 5 દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી…અંકલેશ્વર: GIDC પોલીસે ધાર્મિક વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર ગેંગનો કર્યો પર્દાફાશ,3 આરોપીઓની ધરપકડઅંકલેશ્વર: ઉંટીયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂડાંગમાં ગંભીર માર્ગ અકસ્માત: બ્રેક ફેલ થતાં બોલેરો ખીણમાં ખાબકી, ત્રણ મુસાફરો ગંભીર, 12 મુસાફરો ઇજાગ્રસ્તપૂર્વ કચ્છ પોલીસને ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશમાં મળી મોટી સફળતા : ₹4.77 લાખનો 9.540 કિલો ગાંજો કર્યો જપ્ત, એક આરોપી ઝડપાયોઅંકલેશ્વર: આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધગીર સોમનાથ :  સૌપ્રથમવાર ગુજરાતમાં ક્રાંતિકારી ‘STATCOM’ ટેકનોલોજી કાર્યરત, વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરાશે ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એકપ્રેસ વે નજીક ચાલતા કેમિકલ ચોરીમાં કૌભાંડનો કર્યો પર્દાફાશ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્તપાટણ : રથયાત્રા પૂર્વે 5 દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી…અંકલેશ્વર: GIDC પોલીસે ધાર્મિક વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર ગેંગનો કર્યો પર્દાફાશ,3 આરોપીઓની ધરપકડઅંકલેશ્વર: ઉંટીયાદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂડાંગમાં ગંભીર માર્ગ અકસ્માત: બ્રેક ફેલ થતાં બોલેરો ખીણમાં ખાબકી, ત્રણ મુસાફરો ગંભીર, 12 મુસાફરો ઇજાગ્રસ્તપૂર્વ કચ્છ પોલીસને ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશમાં મળી મોટી સફળતા : ₹4.77 લાખનો 9.540 કિલો ગાંજો કર્યો જપ્ત, એક આરોપી ઝડપાયોઅંકલેશ્વર: આમલાખાડી નજીકનો માર્ગ 9 નવેમ્બર 2026 સુધી બંધ, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અનુરોધગીર સોમનાથ :  સૌપ્રથમવાર ગુજરાતમાં ક્રાંતિકારી ‘STATCOM’ ટેકનોલોજી કાર્યરત, વોલ્ટેજના ઉતાર-ચઢાવને મિલિસેકન્ડમાં નિયંત્રિત કરાશે ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એકપ્રેસ વે નજીક ચાલતા કેમિકલ ચોરીમાં કૌભાંડનો કર્યો પર્દાફાશ, રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ગુજરાત

ભરૂચ : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ભવ્ય સ્વાગત સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું…

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે

ભરૂચ : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ભવ્ય સ્વાગત સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું…

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે આ રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસયાત્રા રથ સમગ્ર ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો અને તેની સાથે જ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે, ત્યારે તેની ઝાંખી કરાવતો આ રથ હાલ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે. તેવામાં વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં રથને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંજૂર થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે LNG પેટ્રોનેટ દ્વારા રૂપિયા 40 લાખના CSR ફંડમાંથી આપવામાં આવેલ ફાયર ટેન્ડરનું પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા સહિત વિવિધ વિભાગના ચેરમેનોના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરાયું હતું.

ગુજરાત

ભરૂચ : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ભવ્ય સ્વાગત સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું…

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે

ભરૂચ : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ભવ્ય સ્વાગત સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું…

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે આ રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસયાત્રા રથ સમગ્ર ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો અને તેની સાથે જ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે, ત્યારે તેની ઝાંખી કરાવતો આ રથ હાલ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે. તેવામાં વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં રથને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંજૂર થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે LNG પેટ્રોનેટ દ્વારા રૂપિયા 40 લાખના CSR ફંડમાંથી આપવામાં આવેલ ફાયર ટેન્ડરનું પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા સહિત વિવિધ વિભાગના ચેરમેનોના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરાયું હતું.