અંકલેશ્વર : નીલકંઠ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કંપની કર્મચારીઓને ભગવત ગીતાનું વિતરણ કરાયું...
જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કંપનીના કર્મચારીઓને ભગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat Desk7 Sep 2023 11:55 AM GMT
X
Connect Gujarat Desk7 Sep 2023 11:55 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કંપનીના કર્મચારીઓને ભગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નીલકંઠ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઓખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં કંપની કર્મચારીઓમાં ધાર્મિક ગુણ વધે અને સંસ્કારોનું સિંચન થાય તે માટે નીલકંઠ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ અંકલેશ્વર દ્વારા કંપનીના કર્મચારીઓને ઇસ્કોનના સંત ચૈતન્ય મહાપ્રભુના હસ્તે ભગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગવત ગીતા વિતરણના કાર્યક્રમમાં કંપનીના સત્તાધીશો સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story