Home > ankleshwar
You Searched For "Ankleshwar"
અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો કરાયો પ્રારંભ
18 April 2024 11:02 AM GMTજયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સેવાઓ વધારવામાં આવી છે.
અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ
18 April 2024 8:35 AM GMTઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
18 April 2024 5:36 AM GMTરામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા
17 April 2024 3:03 PM GMT32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર...
અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા રામકુંડ ખાતે રામનવમી નિમિતે રામ તુલસીના રોપાનું વિતરણ કરાયું
17 April 2024 12:48 PM GMTવિનામૂલ્યે રામ તુલસીના રોપાનું વિતરણ
અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી
17 April 2024 11:35 AM GMTઅંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
17 April 2024 9:55 AM GMTરામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન
અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરાયો...
16 April 2024 12:06 PM GMTઅદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું
અંકલેશ્વર: રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય
16 April 2024 9:25 AM GMTઅંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું...
અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં ભવ્ય લોક ડાયરો યોજાયો, નામી કલાકરોએ ભજનની રમઝટ બોલાવી
15 April 2024 12:43 PM GMTલોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોક ગાયીકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા
“માઁ કી રસોઈ” : ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી અંકલેશ્વરની મહિલા પગભર થઈ, GIDC વિસ્તારમાં શરૂ કર્યો સ્ટોલ...
15 April 2024 8:15 AM GMTસરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે
અંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો...
14 April 2024 10:02 AM GMTઆજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.