Connect Gujarat

You Searched For "Ankleshwar"

અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનો કરાયો પ્રારંભ

18 April 2024 11:02 AM GMT
જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સેવાઓ વધારવામાં આવી છે.

અંકલેશ્વર: કાળઝાળ ગરમી વચ્ચે ઉદ્યોગોમાં બરફની માંગમાં વધારો, રોજના આટલા ટન બરફનું થાય છે વેચાણ

18 April 2024 8:35 AM GMT
ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.

અંકલેશ્વર: રામનવમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

18 April 2024 5:36 AM GMT
રામનવમી નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા

17 April 2024 3:03 PM GMT
32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર...

અંકલેશ્વર: ભડકોદ્રા ગામે રામજી મંદિરના પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

17 April 2024 9:55 AM GMT
રામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન

અંકલેશ્વર : સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અલાયદા કાર્ડિયાક કેર યુનિટનો પ્રારંભ કરાયો...

16 April 2024 12:06 PM GMT
અદ્યતન તબીબી સેવાઓને દર્દીઓને પુરી પાડવા માટે મહા અષ્ટમીના પાવન દિવસે અલાયદું કાર્ડિયાક કેર યુનિટ (CCU ) શરૂ કરવામાં આવ્યું

અંકલેશ્વર: રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાય

16 April 2024 9:25 AM GMT
અંકલેશ્વરમાં આવતીકાલે રામ નવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું...

અંકલેશ્વર : રામકુંડ તીર્થધામ ખાતે શ્રી રામચરિત માનસ કથામાં ભવ્ય લોક ડાયરો યોજાયો, નામી કલાકરોએ ભજનની રમઝટ બોલાવી

15 April 2024 12:43 PM GMT
લોક સાહિત્યકાર ઘનશ્યામ પરમાર અને લોક ગાયીકા મનીષા પાઘડીએ ભજનની રમઝટ બોલાવી સૌને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા

“માઁ કી રસોઈ” : ખાણીપીણીની અવનવી વસ્તુઓ બનાવી અંકલેશ્વરની મહિલા પગભર થઈ, GIDC વિસ્તારમાં શરૂ કર્યો સ્ટોલ...

15 April 2024 8:15 AM GMT
સરકાર દ્વારા મહિલાઓને સ્વરોજગાર આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા ઘણી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે

અંકલેશ્વર : આંબેડકર જયંતી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો...

14 April 2024 10:02 AM GMT
આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.