• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ: એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી !

ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી ત્યારે આવો જોઈએ અનોખી પ્રેમકથા...

author-image
By Connect Gujarat 14 Feb 2024 in ભરૂચ Featured
New Update
ભરૂચ: એક વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી !

ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી ત્યારે આવો જોઈએ અનોખી પ્રેમકથા...

પ્રેમનો આમ તો કોઈ દિવસ હોતો નથી.છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે.વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી. જ્યારે અમારા લગ્ન થયા ત્યારે બધાને એમ હતું કે, બંને ખોટા લગ્ન કરે છે. લાંબો સમય સુધી ટકશે નહીં પરંતુ આજે અમારા લગ્નને 10 વર્ષ થયા છે અને અમે ખુબ ખુશહાલ જીંદગી જીવી રહ્યા છે.ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. આ બંનેનાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે.આજે પ્રેમના દિવસ એવા વેલેન્ટાઈન ડે ના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બેને એક બીજાને ગુલાબ આપી તેમજ કેક કટીંગ કરી એક બીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી. આજનો યુવાનોને સંદેશ આપતાં બંનેએ જણાવ્યુ હતું કે, જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે છે. એટલે શારીરીક ખુબી કે ખામી જોવાના બદલે એકબીજાનાં વિચારો જાણી લો.જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો. બાકી શારીરીક આકર્ષણ અને 5જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરુ થાય છે એટલો જ વહેલો પુરો પણ થઈ જશે. હાલમાં વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતી બેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના 2 સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવી લોકોને પ્રેમનો સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરું પાડી રહ્યા છે.

#Bharuch #Gujarat #CGNews #Valentines Day #disabled young man #Love Story #normal girl #disabled girl
Related Articles
dipdo humlp ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 29 2025
ermns ભરૂચ logo logo
LIVE

ભરૂચ: મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજુર, થઈ શકે છે વધુ ખુલાસા

ભરૂચના ચક્કચારી મનરેગા કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલામાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 29 2025
gar ભરૂચ logo logo
LIVE

ભરૂચ: કતોપોર દરવાજા વિસ્તારમાં વૃક્ષ જર્જરીત મકાન પર ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ Featured | સમાચાર ગુજરાત

By Connect Gujarat Desk Jun 29 2025
MixCollage-29-Jun-2025-10-11-AM-1198 ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર: GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.83 લાખની કિંમતના 12 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા ભરૂચ | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jun 29 2025
ANK VALIA ROADS ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. સમાચાર

By Connect Gujarat Desk Jun 28 2025
hansot rainfall ભરૂચ logo logo
LIVE

અંકલેશ્વર હાંસોટમાં સવારથી ઝરમર વરસાદ, હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો

અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk Jun 28 2025
Latest Stories
કેનેડામાં ભારે બેરોજગારી, ફક્ત 5 નાની જગ્યાઓ માટે લાંબી કતારો અને દોડધામ logo logo
LIVE

કેનેડામાં ભારે બેરોજગારી, ફક્ત 5 નાની જગ્યાઓ માટે લાંબી કતારો અને દોડધામ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, ચારધામ યાત્રા 24 કલાક માટે બંધ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • કેનેડામાં ભારે બેરોજગારી, ફક્ત 5 નાની જગ્યાઓ માટે લાંબી કતારો અને દોડધામ
  • ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, ચારધામ યાત્રા 24 કલાક માટે બંધ
  • ઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે
  • પુરીના શ્રી ગુંડિચા મંદિર પાસે મચી નાસભાગ, 3 લોકોના મોત, 30 ઘાયલ
  • અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન
  • જેસલમેર: ભારત-પાકિસ્તાન સરહદ પર બે મૃતદેહ મળી આવ્યા, પાકિસ્તાની સિમ કાર્ડ અને આઈડી કાર્ડ નજીકમાં પડ્યા હતા
  • પેટ્રોલ અને ડીઝલમાં પાણી! મધ્યપ્રદેશ સરકાર હરકતમાં, ખાદ્ય મંત્રીએ તમામ પેટ્રોલ પંપની તપાસના આદેશ આપ્યા
  • મન કી બાતનો 123મો એપિસોડ: પીએમ મોદીએ યોગ દિવસની પ્રશંસા કરી, કટોકટીની ટીકા કરી
  • Xiaomi એ તેનું નવું ટેબલેટ લોન્ચ કર્યું, જે 50MP કેમેરા અને 10,610mAh બેટરીથી સજ્જ


© Copyrights 2024. All rights reserved.

Powered by