ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર કામગીરીને પગલે વીજ અને પાણી પુરવઠો રહેશે બંધ
ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.