ભરૂચ: દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદના પર્વની ઉજવણી, એકમેકને પાઠવાય શુભકામના
ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk9 April 2024 7:48 AM GMT
X
Connect Gujarat Desk9 April 2024 7:48 AM GMT
ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજરોજ રમઝાન ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજના સભ્યોએ ઇદના પર્વની આજે ઉજવણી કરી હતી .દાઉદી વ્હોરા સમાજ ચાંદના આધારે નહિ પરંતુ ૩૦ દિવસના રોઝા બાદ ઈદ મનાવે છે.આજરોજ ઇદના પર્વ નિમિત્તે ભરૂચના વ્હોરવાડ વિસ્તારમાં મેળાનું આયોજન કરાયું હતું જેમાં વ્હોરા સમાજના સભ્યોએ મહાલવાની મજા માણી એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવી હતી તો ઇદની વિશેષ નમાઝ પણ અદા કરવામાં આવી હતી
Next Story