New Update
/connect-gujarat/media/post_banners/a5fdd7e400a8ae55795a8cda7aa81f1e28c90e1ad807a358d71b0278f512053c.webp)
આગામી સપ્તાહ શેરબજાર માટે ખૂબ જ અસ્થિર બની શકે છે. રોકાણકારો રિટેલ અને જથ્થાબંધ ફુગાવા સાથે વેપાર ખાધ જેવા મુખ્ય આંકડાઓ પર નજર રાખશે. આ સાથે ડોલર સામે રૂપિયાની ચાલ અને વિદેશી રોકાણકારોના વલણ પરથી બજારની દિશા નક્કી થશે.
76માં સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટ એટલે કે મંગળવારના રોજ બજાર બંધ રહેશે. આ દિવસે બજારમાં ઇક્વિટી તેમજ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ પછી, બજાર બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટ બુધવારે ખુલશે.