ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો
ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
બચેલી દાળ સાથે તમે સ્વાદિષ્ટ અને મસાલેદાર પરાઠા બનાવી શકો છો. આ પરાઠા તમે નાસ્તામાં કે લંચમાં ખાઈ શકો છો. આ ઉપરાંત, તમે આ પરાઠા તમારા બાળકોના લંચમાં પેક કરી શકો છો. તેનાથી તમારું બાળક ખૂબ જ ઉત્સાહથી પરાઠા ખાશે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, UAEમાં 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ICCએ એક ઐતિહાસિક અને અદભુત નિર્ણય લીધો છે.ICC પુરૂષ અને મહિલા ટીમ
કોપી સબમિટ કરતા પહેલા તેઓ કોઈ પ્રશ્ન ચૂકી ગયા છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ પણ કરી શકશે.
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટ અને રેગ્યુલર વર્કઆઉટની સાથે સારી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણી જીવનશૈલીમાં ઝડપથી બદલાવ આવી રહ્યા છે,
દર વર્ષે કારતક માસની શુક્લ પક્ષની ષષ્ઠીના દિવસે છઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવે છે.