વડોદરા: સંત હરિપ્રસાદ અનંતની વાટે, તારીખ 1 ઓગસ્ટે કરાશે અંતિમ સંસ્કાર
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
કોર્ટે 2 આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, પી.આઈ.ના મિત્રની પણ ધરપકડ.
વડોદરા જિલ્લાના કરજણના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલની ચકચારી હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૭૨ કલાકમાં…
પોલીસે વરસાદમાં ભીંજાઈ મુશ્કેલીઓનો સામનો કરીને પણ પાવાગઢ ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યુ, વડા તળાવ પાસે પંચમહોત્સવ સ્થળે ખાનગી…
પીઆઇ અજય દેસાઇએ જ કરી પત્ની સ્વીટીની હત્યા, લગ્ન માટે દબાણ કરતાં સ્વીટી પટેલની કરાઇ હત્યા.
વડોદરાના વરાસીયા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં રહેતો યુવાન અને એક સગીર સમલૈગિક સંબંધો…
જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને સેવાસદન, ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં આજે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના વરદહસ્તે ઘોઘંબા તાલુકાના…
ગુજરાતમાં પહેલીવાર પોસ્ટમોર્ટમનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં મૂકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ…
તમે પ્રભુમાં અતુટ શ્રધ્ધા ધરાવતાં હોવ અને મંદિરમાં દર્શન કરતી વેળા જ તમને મંદિરમાં જ મોત મળી જાય…