વડોદરા : ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં, અધિકારીઓને કહયું 14મું રતન યાદ કરાવી દઇશ
પાદરા ખાતેના કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવ રહયાં હાજર, લોકોનું કામ નહિ કરતાં અધિકારીઓને આપી ધમકી.
પાદરા ખાતેના કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવ રહયાં હાજર, લોકોનું કામ નહિ કરતાં અધિકારીઓને આપી ધમકી.
દાસના દાસનું ઉપનામ મેળવનારા તથા લાખો યુવાનોને વ્યસનમુકત બનાવનારા હરિપ્રસાદ સ્વામીનો નશ્વર દેહ રવિવારના રોજ પંચમહાભુતમાં વિલિન થઇ…
હરિચરણ થયેલા હરીપ્રસાદ સ્વામીની આજે અંતિમવિધ કરાશે. માત્ર સંતો અને અગ્રણીઓની હાજરીમાં જ હરીપ્રસાદ સ્વામીની અંતિમ વિધી કરાશે.
નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે યોગી ડીવાઈન સોસાયટી હરિધામ-સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહના પવિત્ર દર્શન…
યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજીના રવિવારના રોજ બપોરે 2 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સમયે…
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, નશ્વર દેહને ભકતોના દર્શન માટે આવી રહયાં છે.
વડોદરા જિલ્લાનું દર્ભાવતી નગર કહેવાતા હાલના ડભોઇ પાલીકા તંત્ર દ્વારા નગરના નવીન રોડ રસ્તા બનાવમાં આવ્યા છે. તો…
વડોદરા જિલ્લાના ડભોઇ-વડોદરા રોડ ઉપર આવેલ અંબાવ ગામ નજીક 20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભરી છોટાઉદેપુર જતું ટેન્કર આગડ…
હરિપ્રસાદ સ્વામીનું થયું છે દેહાવસાન, 88 વર્ષની જૈફ વયે સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.
કરજણ અને દહેજના અટાલી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, આરોપી પી.આઈ.પતિને સાથે રખાયો.