ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક…
રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ…
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય લીધો છે. રવિવારે ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થયાની સાથે જ અહીં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોએ હિંદુ મંદિરો પર હુમલો કરી દીધો. રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં…
ભુજની યુવતી ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિ બનાવી 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. યુવતીએ તૈયાર કરેલું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આબેહૂબ…
વલસાડ જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા શહેરી વિસ્તારોના લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવાઓ મળી રહી તે હેતુસર વલસાડ તાલુકામાં 2, વાપીમાં 3 અને ઉમરગામમાં 2 મળી આર.બી.એસ.કે.ની ટીમ સાથે કુલ 7 ધન્વન્તરી આરોગ્ય રથની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ...
ઘણા લોકો માને છે કે ડાયટિંગ વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે, નિષ્ણાતો માને છે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર આની વિપરીત અસર પડે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે તમે ઝડપી અથવા ઓછા કાર્બ...
જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સિન અંગે નિષ્ણાંત તબીબો અને ફ્રન્ટલાઇન વર્કસ માટે પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં રસી અંગેના લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગયા વર્ષે 2020માં કોરોના વાયરસના કહેરના કારણે જનજીવન બદલાઈ ગયું હતું. કોરોના વાયરસે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી વધારે કહેર વરસાવ્યો હતો. ભારત પણ આનાથી બાકાત નથી. અમેરિકા, ભારત અને બ્રિટન સહિત ઘણા મોટા દેશોએ તેનો...
જંબુસરના નવયુગ વિદ્યાલય ખાતે દર મહિનાના છેલ્લા રવિવારે મફત નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દર્દીઓનું આંખોનું નિદાન કરી મફત ચશ્મા, દવા તથા મોતીયાના દર્દીઓને શંકરા આઈ હોસ્પિટલ (મોગર) ખાતે મફત લઇ જવામાં આવે છે અને ત્યાં નિશુલ્ક ઓપરેશન કરવામાં આવે...
રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેકનીસેશનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે પ્રથમ તબબકામાં મેડિકલ સ્ટાફ ડોક્ટર અને આરોગ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી ત્યારે આજથી રાજ્યમાં પોલીસકર્મીઓને વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અમદાવાદ સીપી કલેક્ટર...
રાજ્ય સરકારના આદેશ મુજબ વહીવટીતંત્રના વડાઓ અને અધિકારી-કર્મચારીઓને આજે કોરોના ની વેક્સિન આપવાની કામગીરી ના અંતર્ગત જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આજે સવારના જિલ્લા કલેકટર ડોક્ટર...
આજથી સમગ્ર રાજ્ય સહિતના ભરૂચ જીલ્લામાં પ્લસ પોલીસયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે શૂન્યથી પાંચ વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીંપા પીવડાવવામાં આવ્યા હતા
રાજ્ય સરકાર અને ભરૂચ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૩૧ મી...
હાલ દેશભરમાં કોરોના મહામારીની વચ્ચે વેક્સિનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. જોકે ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને તાલુકા મથકે પણ આરોગ્ય તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે,ત્યારે ભરૂચનીસિવિલહોસ્પીટલમાંકાર્યરતતબીબોતેમજ મેડિકલ સ્ટાફને કોરોનાની રસી આપવામાં આવી હતી. તબીબોએ વેક્સિન લઈનેસકારાત્મક પ્રતિક્રિયાઓઆપતા જણાવ્યુ...
ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...