અંકલેશ્વર : કોસમડીના વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથા દરમ્યાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

કોસમડી ગામે શ્રી રામચરિત માનસ કથા દરમ્યાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રા, સત્સંગ-કીર્તન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

New Update
shriramcharit manas katha

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી નજીક વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિત માનસ કથા દરમ્યાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

ramcharit manas katha

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી વિસ્તાર સ્થિત વર્ણી હોમ્સ ખાતે કિશન મહારાજ અને સ્થાનિકોના સહયોગથી શ્રી રામચરિત માનસ કથાનું સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું છેત્યારે 9 દિવસ સુધી આયોજિત શ્રી રામચરિત માનસ કથા દરમ્યાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાસત્સંગ-કીર્તનમહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સોસાયટીના રહીશોએ ભક્તિમય વાતાવરણમાં રામ” નામનું સુમિરન કર્યું હતું.

Latest Stories