New Update
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામે આવેલું છે મંદિર
ખોડલધામના 12માં પાટોત્સવની ઉજવણી
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
પ્રતિ વર્ષ કરવામાં આવે છે આયોજન
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામે આવેલ ખોડલધામ મંદિરે 12માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા દર વર્ષે અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામના આહિર નિવાસ વિસ્તારમાં આવેલ ખોડલધામ મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે 12માં પાટોત્સવ નિમિત્તે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. માઈ ભક્તોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.આ કાર્યક્રમમાં મહંત ધનેશ આહિર તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.