ભરૂચઅંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત By Connect Gujarat Desk 03 Dec 2024 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: વિદેશી દારૂ ભરેલ પિક-અપ સાથે 2 બુટલેગરની ધરપકડ, અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટાટા મેજિકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો By Connect Gujarat Desk 29 Nov 2024 20:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પર લૂંટના મામલામાં ચોંકાવનારો ખુલાસો, સિક્યુરિટી ગાર્ડે જ ચોરી કરી લૂંટનું તરકટ રચ્યું હતુ ! અંકલેશ્વરના જુના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર સિક્યુરિટીને બંધક બનાવી રૂપિયા 1.91 લાખની લૂંટ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે By Connect Gujarat Desk 23 Nov 2024 21:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.41 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ By Connect Gujarat Desk 09 Nov 2024 10:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વરમાં તંત્રએ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના યુથ કોંગ્રેસના આક્ષેપ આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો By Connect Gujarat Desk 23 Oct 2024 13:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 4 લોકોની ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન નવસારી જિલ્લા પાર્સિંગની એક કાર આવતા પોલીસે તેને અટકાવી હતી પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. By Connect Gujarat Desk 22 Oct 2024 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર: શ્રી બાબા રામદેવ મિત્ર મંડળ દ્વારા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા શ્રી બાબા રામદેવ મિત્ર મંડળના ૧૮ વર્ષ પૂર્ણ થતા ભજન સંધ્યા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોક ગાયક કાન્તિલાલ રાજપુરોહિત સહીત વૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી By Connect Gujarat Desk 05 Sep 2024 16:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: શાળાઓમાં જન્માષ્ટમીના પર્વની આગોતરી ઉજવણી,મટકી ફોડના કાર્યક્રમો યોજાયા ચાણક્ય વિદ્યાલય અને સંસ્કારદીપ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકો મટફી ફોડ સહિતના કાર્યક્રમમાં જોડાયા By Connect Gujarat Desk 24 Aug 2024 18:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર શહેરના કસાઈવાડ ખાતે એક મકાનમાં આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર લાશ્કરો ફાયર ટેન્ડર સાથે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો, સદનસીબે આગમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો By Connect Gujarat Desk 19 Aug 2024 17:04 ISTShare Twitter Share Whatsapp LinkedIn