રાશિ ભવિષ્ય 23 સપ્ટેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ (અ, લ, ઇ): તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરૂપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય
મેષ (અ, લ, ઇ): તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધોનો દુરૂપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે જ એક લાખથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે.ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે ભકતોની ભીડ ઉમટી
જૂનાગઢમાં હીરા નગર માતાજીના મંદિરનું અનેરૂ મહત્વ છે.આ મંદિરની ખાસિયત એ છે કે મંદિર વર્ષ દરમિયાન માત્ર આસો નવરાત્રીમાં આઠમ સુધી જ ખુલે છે..
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને શક્તિપીઠની માન્યતા પ્રાપ્ત અંબાજી મંદિરે પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શૈલ એટલે હિમાલય અને પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે માતા પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે.
મેષ (અ, લ, ઇ): તમારૂં અવિચારી વર્તન પત્ની સાથેના સંબંધો બગાડી શકે છે. કંઈપણ કરતા પહેલા તમારા વર્તનના પ્રત્યાઘાતો વિશે વિચારજો. શક્ય હોય તો તમારો મૂડ બદલવા