અંકલેશ્વર: ચાંણોદ ત્રિવેણી સંગમથી ગાર્ડન સીટી સુધીની ડાક કાવડયાત્રા યોજાય
અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે
અંકલેશ્વર ગાર્ડન સિટી સુધી ડાક કાવડ લઈને 6 કલાકમાં 100 કિલોમીટર દોડી કાવડ યાત્રીઓ પહોંચ્યા હતા. ભગવાન પરશુરામ સેવા સમિતિ ગ્રૂપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે
મેષ (અ, લ, ઇ): ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આજ ના દિવસે તમે ધન સંબંધી સમસ્યા ને કારણે પરેશાન રહી શકો
કોઈને કોઈ પણ ગિફ્ટ આપતી વખતે આપણે ચોક્કસપણે એ વાતનું ધ્યાન રાખીએ છીએ કે ગિફ્ટ સામેની વ્યક્તિને ગમવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ભેટ માનવામાં આવે છે જે સામેવાળા વ્યક્તિનું સૌભાગ્ય વધારી શકે છે. તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર કઈ ભેટ આપવી વધુ સારી છે.
મેષ (અ, લ, ઇ): તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટ માં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થયી શકો
સનાતન ધર્મમાં તુલસીનો છોડ પૂજનીય છે. તેમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે. માતા તુલસી એકાદશીનું વ્રત રાખે છે. તેથી આ તિથિ પર તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે
મેષ (અ, લ, ઇ): તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે.
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે