Tuesday, June 30, 2026
38° C Gujarat
🔴 Breaking
સુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધસુરત : નેતાઓના વાંકે જનતા પરેશાન,કરોડોના ખર્ચે તૈયાર હીરાબાગ જોઇન્ટર બ્રિજ હજુ પણ બંધ!ભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયાસુરત : નાની ભટલાવ ગામે લોકભાગીદારી અને સરકારી ગ્રાન્ટથી ઉભું કર્યું 24 કલાક ચાલતું જ્ઞાનધામભરૂચ: RTOમાં આધુનિક ટેક્નોલોજી સાથે સ્માર્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ, તરત જ મળશે પરિણામભરૂચ: જિલ્લા કોર્ટના પાર્કિંગમાં ધામણ સાપ દેખાતા અફરાતફરી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે કર્યું સફળ રેસ્ક્યુઅંકલેશ્વર: તાલુકા પોલીસે સેંગપુર ગામના ખાડી ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડઅંકલેશ્વર:GIDCની સિગ્મા રોટલાઇનિંગ કંપનીમાં હાઇડ્રોલિક પરથી નીચે પડતા 36 વર્ષીય કામદારનું મોત,પોલીસ તપાસ શરૂભરૂચ: હાંસોટ પોલીસ મથક ખાતે બકરી ઇદના પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજય, પર્વ કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવા અનુરોધ
Featured

ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો

પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.

ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો

શહેરાના ગોકળપુરા ગામના માજી સરપંચના અંતિમ સંસ્કાર ભરવાડ સમાજના ઘરે કરવાની જીદ કરાતા પોલીસે સમજાવટ કરી હતી. જો કે લોકો ન સમજતા પોલીસ પર પથ્થરમારો થયો હતો જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે 8 ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. શહેરા SDMએ ગોકલપુરા સહિત 5 કિમી વિસ્તારમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરી છે. શહેરના ગોકલપુરા ગામના માજી સરપંચની ચંદુ ભરવાડ સહિત ત્રણ લોકો દ્વારા હત્યા કરવામાં આવતા ગોકલપુરા ગામમાં ભારે તંગદીલી સર્જાઈ હતી.

પૂર્વ સરપંચના હત્યારા પકડાય પછી જ મૃતદેહ સ્વીકાર કરવાની માંગ સાથે લોકોએ ગોકળપુરામાં રસ્તો રોકી દીધો હતો. આખરે પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની સમજાવટ બાદ તેઓ મૃતદેહ લેવા સંમત થયા હતા. બારીયા સમાજના લોકોએ મૃતદેહને ઉજડા ગામના ભરવાડના ઘરે લઈ જવાની માંગણી કરી અને ભરવાડના ઘરે મૃતદેહની અંતિમ વિધિ કરવાની માંગ કરતા મામલો બિચક્યો હતો.

જ્યારે ટોળાએ મૃતદેહને લઈ જવાની શરૂઆત કરી ત્યારે પોલીસે તેમને અટકાવતાં ભીડ વિખેરાઈ ગઈ હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે કોમ્બિંગ કરી 15 જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યુ હતું.

Featured

ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો

પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.

ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો

શહેરાના ગોકળપુરા ગામના માજી સરપંચના અંતિમ સંસ્કાર ભરવાડ સમાજના ઘરે કરવાની જીદ કરાતા પોલીસે સમજાવટ કરી હતી. જો કે લોકો ન સમજતા પોલીસ પર પથ્થરમારો થયો હતો જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે 8 ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. શહેરા SDMએ ગોકલપુરા સહિત 5 કિમી વિસ્તારમાં બે દિવસ માટે કલમ 144 લાગુ કરી છે. શહેરના ગોકલપુરા ગામના માજી સરપંચની ચંદુ ભરવાડ સહિત ત્રણ લોકો દ્વારા હત્યા કરવામાં આવતા ગોકલપુરા ગામમાં ભારે તંગદીલી સર્જાઈ હતી.

પૂર્વ સરપંચના હત્યારા પકડાય પછી જ મૃતદેહ સ્વીકાર કરવાની માંગ સાથે લોકોએ ગોકળપુરામાં રસ્તો રોકી દીધો હતો. આખરે પોલીસે હત્યાના બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની સમજાવટ બાદ તેઓ મૃતદેહ લેવા સંમત થયા હતા. બારીયા સમાજના લોકોએ મૃતદેહને ઉજડા ગામના ભરવાડના ઘરે લઈ જવાની માંગણી કરી અને ભરવાડના ઘરે મૃતદેહની અંતિમ વિધિ કરવાની માંગ કરતા મામલો બિચક્યો હતો.

જ્યારે ટોળાએ મૃતદેહને લઈ જવાની શરૂઆત કરી ત્યારે પોલીસે તેમને અટકાવતાં ભીડ વિખેરાઈ ગઈ હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને બે પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા. સમગ્ર ઘટનામાં પોલીસે કોમ્બિંગ કરી 15 જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યુ હતું.