New Update
/connect-gujarat/media/post_banners/0f1305c9609b6b993ea04909e84b2d2fb5b92b442a28798d460f6fc85c960b72.jpg)
યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પર્વ પર ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી
યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. ભગવાન શામળિયાને મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી.ભક્તોએ પણ ભગવાનને હૃદયના ભાવ સાથે અલગ અલગ જાતની રાખડી અર્પણ કરી હતી.ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરાવીને પહેરાવવામાં આવ્યા હતા.ભગવાન ને કવચ ,કુંડલ,અને સોનાની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણોનો શણગાર કરાયો હ