New Update
ભરૂચના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી એક મકાનમાં કુલ 26 જેટલી ગાયોને બંધ કમરામાં બાંધી રાખેલ હતી જે સંદર્ભે રાજપારડી પોલીસે બાતમીના આધારે જેતે જગ્યા પર શોધખોળ કરી હતી ત્યારે મકાનમાંથી બાંધેલી હાલતમાં કુલ 26 ગાય મળી આવી હતી.
પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને ગાયને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી
Latest Stories