New Update
/connect-gujarat/media/media_files/2025/09/17/antarnath-mahadev-temple-2025-09-17-11-42-34.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા અંકલેશ્વરના પૌરાણિક એવા અંતરનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/17/ankleshwar-bjp-2025-09-17-11-39-34.jpg)
આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.
Latest Stories