New Update
અંકલેશ્વરના સુરતીભાઞોળ ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમાન હઝરત સૈયદ ઝિયાઉદીન બાવા તેમજ હઝરત સૈયદ સલીમબાવાના સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરના સુરતી ભાઞોળ રોડ પર આવેલ કોમી એકતાના પ્રતીક સમાન હઝરત સૈયદ ઝિયાઉદીન બાવા તેમજ હઝરત સલીમ બાવાના સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદ સાદતો તથા અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ દુરૂદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું.અકિદતમંદો દ્વારા કોમી એકતા અને ભાઈચારો અને લોકો સ્વસ્થ સારું રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી.
Latest Stories